Posted in પ્રકીર્ણ on February 19, 2008 | No Comments »
ये कह दो हज़रते-नासेह से गर समझाने आये है,
कि हम दैर-ओ-हरम होते हुए मयख़ाने आये है ।
- वहशत गौंडवी
निकल कर दैर-ओ-काबा से अगर मिलता न मयख़ाना,
तो ठुकराये हुए इन्सां, ख़ुदा जाने कहां जाते ।
- क़तील शिफ़ाई
हुदूदे-ज़ात से बाहर निकल के देख ज़रा,
न कोई ग़ैर, न कोई रक़ीब लगता है ।
( हुदूदे-ज़ात=વ્યક્તિગત સીમાઓ )
तोड डाली मैंने [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on August 23, 2007 | 4 Comments »
તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.
પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે;
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?
એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે!
ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને–
આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા પ્રિયે?
આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on August 2, 2007 | 4 Comments »
આપની સાથે થવાને કાજ સંતાયા કર્યું;
એક રસ્તે ખુદથી જાણે કે મેં ફંટાયા કર્યું.
બા’રથી એવા સભર સંપૂર્ણ દેખાતાં અમે,
ને સતત ભીતર ને ભીતર તોય કંતાયા કર્યું.
આયનો સામે અખંડિત હોય તેથી શું થયું?
પણ પ્રતિબિંબે પળેપળ રોજ નંદાયા કર્યું.
ધાર કાઢી શબ્દની પણ નામ આપ્યું કાવ્યનું,
ને મઝા એવી પડી કે નિજથી વીંધાયા કર્યું.
વિશ્વના ચોગાનમાં તો ઉકરડા ફાલ્યા કર્યા,
કોઈને અત્તર [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on July 27, 2007 | 4 Comments »
Posted in પ્રકીર્ણ on July 17, 2007 | 5 Comments »
Posted in પ્રકીર્ણ on March 4, 2007 | 1 Comment »
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !
આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ !
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !
જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on February 18, 2007 | No Comments »
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહાંતે ફરી એક વાર પોંડિચેરી જવાનું થયું. ફરી એક વાર એટલા માટે કે, છેલ્લા ચાર વર્ષમાં અરવિંદ આશ્રમ અને પોંડિચેરીની મારી આ ત્રીજી મુલાકાત હતી. અનાયાસે અરવિંદ આશ્રમ અને પોંડિચેરી મને એના તરફ ખેંચી લે છે. આ પહેલા બન્ને વખતે દરમિયાન ઓરોવિલૅ ખાતેના ‘માતૃમંદિર’માં ધ્યાન અને ચિર:કાલીન શાંતિનો અવિસ્મરણીય અનુભવ થયેલો. આ વખતે [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on January 15, 2007 | 4 Comments »
ગરવા ગિરનારની તળેટીમાં પ્રાચીનકાળનાં ત્રણ શિલાલેખો છે. એ પૈકીના એક પર સમ્રાટ અશોકની 14 આજ્ઞાઓ કોતરાયેલી છે, બીજા પર ક્ષત્રપ રાજા રુદ્રદામન અને ત્રીજા પર ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના આલેખો છે. ગુપ્તવંશનું શાસન ગુજરાતમાં ફક્ત 70 વર્ષ જ રહ્યું હતું. પરંતુ, ગુપ્તવંશની ખ્યાતિનો લાભ એમનાં વારસ મૈત્રકોને પણ મળ્યો હતો. મૈત્રક કાળનાં મનાતા આશરે 30 જેટલા [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on January 12, 2007 | 2 Comments »
એમણે કાળું ઈસ્ત્રીટાઈટ પૅન્ટ, ઉજળો ધોળો શર્ટ અને વૈભવી કાળો કોટ પહેર્યા હતાં. એમના જૂતા ચમકતા હતા. વાળને કાળો કલપ કર્યો હતો અને ચાંદી જેવી ચમકતી દાઢીને વ્યવસ્થિત રીતે મઠારી હતી. તેઓ આત્મસન્માન સાથે રાહ જોઈ રહ્યા હતા.
30મી ડિસેમ્બરની ભળકડાની થોડી કલાકો પહેલા સદ્દામ હુસૈન ફાંસીના માંચડા સામે સ્વસ્થ રીતે ઊભા હતા. પીળચટ્ટું, જાડું દોરડું [...]
Read Full Post »
Posted in પ્રકીર્ણ on November 28, 2006 | No Comments »
સાંપ્રત સમયમાં હિન્દુ ધર્મ અને તેની વ્યાખ્યા વગેરે વિષે ઈચ્છનીય અને અનિચ્છનીય ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે હિન્દુ ધર્મની કેટલીક અવધારણાઓ ઉપર મનન કરવું રસપ્રદ થઈ પડશે. સર્વવિદીત છે કે, હિન્દુ ધર્મ એ વિશ્વનો પ્રાચીનતમ ધર્મ છે કે જેના મૂળિયાં ઈતિહાસના આરંભ સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મ અદ્વિતીય છે, કારણ કે તે કોઈ એક જ [...]
Read Full Post »